જો પૃથ્વીનો કોણીય વેગ એવી રીતે વધારવામાં આવે કે જેથી પૃથ્વીના વિષુવવૃત પર પદાર્થ તરવા લાગે તે રીતે પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વીના આવર્તકાળ (મિનિટમાં) શું હશે 

  • [JEE MAIN 2021]
  • A

    $60$

  • B

    $480$

  • C

    $1200$

  • D

    $84$

Similar Questions

પૃથ્વી ઉપર એક પદાર્થનું વજન $400\,N$ છે. આ પદાર્થનું વજન તેને પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંડાઈએ લઈ જતાં  ............ $N$ થશે.

  • [JEE MAIN 2023]

નીચે બે વિધાનો આપેલા છે. 

વિધાન $-I:$ પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય.

વિધાન $-II:$ પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે.

ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  • [JEE MAIN 2023]

ગ્રહ $ A $ પર નો ગુરુત્વપ્રવેગ એ ગ્રહ $B$ ના ગુરુત્વપ્રવેગ કરતાં $9$ ગણો છે. એક માણસ $ A$ ની સપાટી પર $2\,m$ નો કૂદકો મારે છે. તો તે જ વ્યક્તિ ગ્રહ $B$ પર કેટલો ઊંચો ($m$ માં) કૂદકો મારી શકે?

  • [AIPMT 2003]

નીચે આપેલું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો :

$(a)$ $G$ એ સદિશ રાશિ છે.

$(b)$ બધા અવકાશી પદાર્થો માટે $g = \frac {GM}{r^2}$ સંબંધ સારી રીતે પળાય છે. 

$(c)$ જો પૃથ્વી એકાએક પરિભ્રમણ કરતી અટકી જાય તો વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ઘટી જાય.

$1\, kg$ ખાંડની ખરીદી ક્યાં સસ્તી પડે